કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$A.$ રસધાની |
$i.$ ક્રેબ્સચક્ર |
$B.$ કણાભસૂત્ર |
$ii.$ પ્રકાશસંશ્લેષણ |
$C.$ ગોલ્ગીકાય |
$iii.$ ઉત્સર્જન |
$D.$ હરિતકણ |
$iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન |