તે આદિકોષકેન્દ્રીમાં કોષ આવરણનું દ્વિતિય સ્તર છે.
  • A
      કોષદીવાલ
  • B
      રસસ્તર
  • C
      શ્લેષ્મીસ્તર
  • D
      કોષરસપટલ
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાક્ષણિક યુકેરિયોટીક કોષનું કદ
    View Solution
  • 2
    પક્ષ્મ અને કશાનો ઉદ્દભવ શામાંથી થાય છે?
    View Solution
  • 3
    $P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

    $Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

    View Solution
  • 4
    પ્લાઝમીડ ........છે.
    View Solution
  • 5
    ‘ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' નો અર્થ શું થાય ?
    View Solution
  • 6
    યોગ્ય જોડકાં જોડો:

    કોલમ $-I$

    કોલમ $-II$

    $A.$ રસધાની

    $i.$ ક્રેબ્સચક્ર

    $B.$ કણાભસૂત્ર

    $ii.$ પ્રકાશસંશ્લેષણ

    $C.$ ગોલ્ગીકાય

    $iii.$ ઉત્સર્જન

    $D.$ હરિતકણ

    $iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન

    View Solution
  • 7
    કંઈ અંગિકાનાં ઉદ્દભવમાં તલકાય હોય છે ?
    View Solution
  • 8
    ..... એ જીવાણુના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી રચના નથી
    View Solution
  • 9
    નીચે જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મેથીયસ સ્લીડન $I$ વનસ્પતિ કોષમાં કોષવાદ
    $Q$ થીયોડોર શ્વાન $II$ કોષવાદનું અંતિમ સ્વરૂપ
    $R$ રુડોલ્ફ વિર્શો $III$ કોષદિવાલ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે.  
    View Solution
  • 10
    'ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' વિધાન ક્યાં વૈજ્ઞાનિક  આપ્યું ?
    View Solution