તે એક સંયોજક સાંદ્ર $H_2SO_4$ માં દ્રાવ્ય છે. તે $CCl_4$ માં બ્રોમીનના દ્રાવણને રગવિહીન કરતો નથી. પરંતુ તે ફક્ત બે સેકન્ડમાં જલીય સલ્ફ્યુરીક એસિડમાં ક્રોમિક એન હાઇડ્રાઇડ દ્રારા ઓક્સિડેશન પામે છે અને નારંગી દ્રાવણમાંથી વાદળી, લીલુ અને પછી અપારદર્શક બને છે. તો મૂળ દ્રાવણ શું ધરાવતું હશે ?
Advanced
Download our app for free and get startedPlay store
d
આપેલ પદાર્થ $H_2SO_4$ માં દ્રાવ્ય છે તેથી પદાર્થ આલ્કીન, આલ્કોહોલ અથવા ઇથર હોવો જોઇએ. તે બ્રોમીનના દ્રાવણને રગવિહીન કરતો નથી તે સૂચવે છે કે પદાર્થ આલ્કીન નથી. પદાર્થ જલીય $H_2SO_4$ માં ક્રોમિક અને હાઇડ્રાઇડ દ્રારા ઓક્સિડેશન પામે છે એટલે કે સંયોજન ઇથર હોઇ શકે નહી. ઓક્સિડેશન ઘણુ ઝડપી છે તે સૂચવે છે કે આપેલ સંયોજન (આલ્કોહોલ) પ્રાથમિક આલ્કોહોલ હોઇ શકે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિપજો કઈ મળે છે ?
    View Solution
  • 2
    પ્રક્રિયાની મુખ્ય નીપજ શું હશે?
    View Solution
  • 3
    નીચે આપેલા પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી નીપજો શોધો.
    View Solution
  • 4
    જ્યારે વાઇનને હવામાં રાખવામાં આવે છે ત્યારે તે ખાટો થઇ જાય છે તેનું કારણ -
    View Solution
  • 5
    ઇથાઇલ એમાઇન ઉપર નાઇટ્રસ એસિડની પ્રક્રિયા ક્યો નિપજ આપશે ?
    View Solution
  • 6
    જ્યારે આલ્કોહોલની બાષ્પને ગરમ રિડયુસ કરેલા કોપર ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલનું રૂપાંતર આલ્કીનમાં થાય છે તો તે આલ્કોહોલ ક્યો હશે ?
    View Solution
  • 7
    નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું $IUPAC$ નામ શું છે ?

    એસિટોન $\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}$ નિપજ

    View Solution
  • 8
    વિધાન $A$: આલ્કોહોલ કેન્દ્રાનુરાગી અને ઈલેક્ટ્રોન અનુરાગી બંને તરીકે વર્તે છે.

    વિધાન $R$: આલ્કોહોલ સક્રિય ધાતુ જેવી કે $\mathrm{Na}, \mathrm{K}$ અને $\mathrm{Al}$ સાથે પ્રક્રિયા કરે ત્યારે અનુવર્તી આલ્કોકસાઈડ આપે છે અને $\mathrm{H}_2$ વાયુ મુક્ત કરે છે.

    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો પદાર્થ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં દ્રાવ્ય થતો નથી ?
    View Solution
  • 10
    નીચે આપેલામાંથી કઇ સંંકલ્પના સૌથી વધુ સારી રીતે સમજાવી શકે છે કે $o-$ નાઇટ્રોફિનોલ એ $ p-$ નાઇટ્રોફિનોલ કરતાં વધારે બાષ્પશીલ છે.
    View Solution