તે મંદવહન સાથે સંકળાયેલ નથી.
  • A
      તે દ્રવ્યોની સાંદ્રતા ઢોળાંશને અનુસરીને થાય છે.
  • B
      પાણી પટલમાંથી ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આરપાર વહન પામે છે.
  • C
      દ્રવ્યોનું વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે.
  • D
      તેમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કાર્ય સૂક્ષ્મતંતુઓ સાથે સંકળાયેલ નથી :
    View Solution
  • 2
    તારાકેન્દ્રની આસપાસ આવેલા જીવરસને શું કહેવાય છે ?
    View Solution
  • 3
    "પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનો ઉદ્દભવ થાય છે" આ વિધાન .....દ્વારા આપવામાં આવ્યું હતું.
    View Solution
  • 4
    કઈ અંગિકા ફક્ત વનસ્પતિકોષોમાં જોવા મળે છે?
    View Solution
  • 5
    ગોલ્ગીકાય નો ટ્રાન્સ ભાગ એટલે.....
    View Solution
  • 6
    નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?
    View Solution
  • 7
    મજબૂત અને ટકાઉ પ્રોટીન તંતુ
    View Solution
  • 8
    નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે ?

    અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની

    View Solution
  • 9
    નીચે આપેલ કણાભસૂત્રની રચનામાં ચાર નામનિર્દેશિત ભાગ $A, B, C, D$ છે, તે રચના સાથે તેના કાર્યની યોગ્ય જોડ પસંદકરો. 
    View Solution
  • 10
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution