ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
  • A
    તે કોષરસપટલના રિસાયકલિંગમાં મદદ કરે છે, પ્રવાહીભક્ષણ અને કોષિકાભક્ષણ દ્વારા પિન્ચ ઓફ થાય
  • B
    સ્ત્રાવ ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય છે
  • C
    તે લિપિડ અને પ્રોટીનના ગ્લાયકોસિડેશન અને ગ્લાયકોસાયલેશનમાં મદદ કરે છે. 
  • D
     ગોલ્ગીકાય પ્રાણી કોષરસ વિભાજનમાં મદદ કરે છે
Medium
Download our app for free and get startedPlay store
d
Golgi apparatus helps in plant cytokinesis by initiating cell plate formation and it is known as phragmoplast.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્રિકા એ...
    View Solution
  • 2
    સિસ્ટર્ની જેવી રચનાઓની થપ્પીમય ગોઠવણી :
    View Solution
  • 3
    હરિતકણનાં ગ્રેના સિવાયના ભાગમાં શું આવેલ છે ?
    View Solution
  • 4
    વનસ્પતિઓમાં રસધાનીપટલ અનેક આયનો અને અન્ય સામગ્રીના વહનમાં મદદ કરે છે
    View Solution
  • 5
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 6
    કઈ રચનાનું નિર્માણ રંગસૂત્રનાં કોષકેન્દ્રિકા આયોજન-વિસ્તાર પર થાય છે ?
    View Solution
  • 7
    $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

    $R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

    View Solution
  • 8
    $DNA$ ના ધરાવતી હોય પરંતુ ડુપ્લિકેશન કરવા સક્ષમ હોય તેવી અંગિકા
    View Solution
  • 9
    કોષરસકંકાલની રચના કયા પ્રકારના તંતુઓ વડે થાય છે ?
    View Solution
  • 10
    કઈ વનસ્પતિમાં તારાકેન્દ્ર જોવા મળે છે ?
    View Solution