ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે $?$ 
  • A
    તે કોષરસપટલના રિસાયકલિંગમાં મદદ કરે છે, પ્રવાહીભક્ષણ અને કોષિકાભક્ષણ દ્વારા પિન્ચ ઓફ થાય
  • B
    સ્ત્રાવ ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય છે
  • C
    તે લિપિડ અને પ્રોટીનના ગ્લાયકોસિડેશન અને ગ્લાયકોસાયલેશનમાં મદદ કરે છે. 
  • D
     ગોલ્ગીકાય પ્રાણી કોષરસ વિભાજનમાં મદદ કરે છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્ર એ $.......$ છે
    View Solution
  • 2
    કોણે $1831$ માં સૌ પ્રથમ વાર કોષકેન્દ્રની શોધ કરી?
    View Solution
  • 3
    તે રિબોઝોમલ $- RNA$ નાં સંશ્લેષણ સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 4
    નીચેના જોડકા જોડો.
    View Solution
  • 5
    ગોલ્ગીકાયમાં જોવા મળે
    View Solution
  • 6
    કોષરસપટલમાં રહેલ લિપિડ માટે અસંગત વિકલ્પ ક્યો છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?
    View Solution
  • 8
    મધ્ય પટલ શાનું બનેલું હોય છે $?$
    View Solution
  • 9
    $P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

    $Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

    View Solution
  • 10
    કોષકેન્દ્રીકામાં નીચેનામાંથી કઈ રચના બને છે $?$
    View Solution