તેલનું ટીપું (ઘનતા $=0.8\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta_0$) એ બીજા પ્રવાહી (ઘનતા $=1.2\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta _{ L }$) પર તરે છે. ઘારો કે બંને પ્રવાહી મિશ્રણ થતા નથી. જે વેગથી વધશે તે $..............$ પર નિર્ભર છે.
  • A$\eta_0$ પર
  • B$\eta_{ L }$ પર
  • C$\eta_0$ અને $\eta_L$ પર
  • D
    બંને માંથી એકેય નહિ.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
    View Solution
  • 2
    સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$  છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )
    View Solution
  • 3
    $\sigma$ સાપેક્ષ ધનતા ધરાવતા એક ગોળાનો વ્યાસ $D$ છે અને તેને $d$ વ્યાસનો સમકેન્દ્રિય પોલાણ઼ (ખાડો) છે. જો તે ટેન્કમાંના પાણી પર તરી શકે તે માટે $\frac{\mathrm{D}}{\mathrm{d}}$ ગુણોત્તર ............ છે.
    View Solution
  • 4
    જો ગુરત્વાકર્ષણ ન હોય તો તરલ માટે નીચેનામાંથી ક્યું સત્ય છે ?
    View Solution
  • 5
    બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું $\frac{4}{5}$ ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
    View Solution
  • 6
    પાત્રના તળિયે સમાન લંબાઇ ધરાવતી $r_1$ અને $ r‌‌_2$  ત્રિજયાવાળી કેશનળી જોડેલ છે.તો કેટલી ત્રિજયાની કેશનળી જોડવાથી પ્રવાહ અચળ રહે?
    View Solution
  • 7
    સબમરીન કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે.
    View Solution
  • 8
    એક હવાના પરપોટા (bubble)નું કદ બમણુંં થઈ જાય છે, જ્યારે તે તળાવના તળિયેથી તેની સપાટી સુધી ઉપર ઊઠે છે. વાતાવરણનું દબાણ પારાનું $75 \,cm$ છે. પારાથી તળાવના પાણીની ઘનતાનો ગુણોત્તર $\frac{40}{3}$ છે તો તળાવની ઉંચાઈ મીટરમાં કેટલી છે ?
    View Solution
  • 9
    $1\,cm ^3$ ધનફળ ધરાવતો એક પરપોટો $40\,m$ ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી $12^{\circ}\,C$ તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ $1 \times 10^5\,Pa$ અને પાણીની ધનતા $1000\,kg / m ^3$ તથા $g =10\,m / s ^2$ છે. $40\,m$ ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ $..........\,cm^3$ હશે.
    View Solution
  • 10
    $1 \;\mathrm{m}$ લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને $0^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની $20\; \mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને $4^{\circ} \mathrm{C}$ થાય ત્યારે નળાકારની $21 \;\mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો $\mathrm{T}=4^{\circ} \mathrm{C}$ એ $\mathrm{T}=0^{\circ} \mathrm{C}$ ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?
    View Solution