તકતી સપાટી પર શુદ્ધ રોલિંગ કરે છે. કોઈ ક્ષણે $ P$ અને $ Q$ ના સ્થાન આકૃતિમાં દર્શાવેલા છે.$C $ એ તકતીનું કેન્દ્ર છે. જે ક્ષણે $ P$ અને $ Q$ કેન્દ્રથી સમાન અંતરે હોય ત્યારે તેના વેગ માટે નીચેનામાંથી કયું સાચું છે ?
A${V_Q} = {V_c},\,\frac{1}{2}\,\,{V_C} = \,{V_P}$
B$V_Q > V_C > V_P$
C$V_P > V_C > V_Q$
D$V_Q > V_C < V_P$
Easy
Download our app for free and get started
c
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.
આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ $P$ બિંદુ પર $\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }$ જેટલું બળ લાગે છે. તો $P$ બિંદુ પર $O$ અને $Q$ બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ ધરાવતી તકતી $X$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. અને બીજી $4R $ ત્રિજ્યા અને $t/4$ જાડાઈ ધરાવતી તકતી $ Y$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. તો $I_x$ અને $I_y$ જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ ......... છે.
$L $ લંબાઈ અને $ h$ ઉચાઈનો ઢોળાવવાળા સમતલ પરથી $m$ દળ અને $R$ ત્રિજ્યાનું નળાકાર સરક્યા વિના ગબડે છે. જ્યારે નળાકાર તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થશે ?
$R$ જેટલી ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ $F$ ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે
એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર $O$ થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ $A$ પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણેથી કરે છે. $B$ પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર $AB$ ની કિંમત ......... $m$ થાય. ( દળ $m$ અને ત્રિજ્યા $R$ વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $= \frac {2}{3}\,mR^2$)
બે સમાન કદ, આકાર અને વજનના ઇંડા ક્રમમાં મૂકેલા છે. જેમાં એક કાચું અને બીજું અડધું બાફેલું છે. તો કેન્દ્રિય અક્ષ પર કાચા ઇંડા અને અડધા બાફેલા ઇંડાની જડત્વની ચાકમાત્રનો ગુણોત્તર કેટલો થશે ?