તળાવના તળિયેથી પરપોટો સપાટી પર આવતા ત્રિજયા બમણી થાય છે. $H$ ઊંચાઇના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું હોય,તો તળાવની ઊંડાઇ કેટલી થાય? ( પ્રક્રિયા સમતાપી ધારો )
AIIMS 1995, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?
$r_1$ અને $r_2$ ત્રિજ્યા અને $l_1$ અને $l_2$ લંબાઈ ધરાવતી બે નળીને શ્રેણીમાં જોડેલ છે અને બંનેમાથી પ્રવાહ ધારારેખી વહન કરે છે. $P_1$ અને $P_2$ એ બે નળીના ચેડાં વચ્ચેનો દબાણ નો તફાવત છે.જો $P_2=4P_1$ અને $l_2= \frac{l_1}{4}$, તો ત્રિજ્યા $r_2$ કેટલી હશે?
એક બેરોમિટરમાં $760 \;kg / m ^{3}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર $76 \;cm$ અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ ($m$ માં) શોધો (મરકયુરીની ઘનતા $\left.=13600 \;kg / m ^{3}\right)$
$16 \,cm ^{2}$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે $100 \,cm$ અને $150 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........$J$ થશે. [પાણીની ધનતા $=10^{3} \,kg / m ^{3}$ અને $g =10 \,ms ^{-2}$ લો.]
અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ $3 \times 10^{5}\;Pa$ છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ $=1 \times 10^{5}\; Pa$, પાણીની ઘનતા $=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}$ )