ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે. 
    View Solution
  • 2
    બે વિધુત ગોળાઓ જેમના રેટીંગ $25\,W - 220\, V$ અને $100\,W - 220 \,V$ હોય તે શ્રેણીમાં $440\, V$ ના સપ્લાટ સાથે જોડેલા છે. કયો ગોળો ઊડી ગયો હશે ?
    View Solution
  • 3
    નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા $......$ છે.
    View Solution
  • 4
    $1\,cm ^2$ આડછેદના સુવાહકમાં $10\,A$ વિદ્યુતપ્રવાહ રહેલો છે.જો મુક્ત ઈલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $9 \times 10^{28}\,m ^{-3}$ હોય તો, મુક્ત ઈલેક્ટ્રોનનો ડ્રિફટ વેગ .......... $m / s$ છે.
    View Solution
  • 5
    પોટેન્શિયોમીટર દ્વારા બે કોષનું તટસ્થ બિંદુ $20\, cm$ અને $30\,cm$ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    બે સમાન કોષો, કે જેઓને બાહ્ય $2\,\Omega$ ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... $\Omega$ હશે.
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણે $R$ થી દર્શાવેલ છે.

    કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.

    કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    જે જુદી જુદી ધાતુના જંકશનમાંથી વિધુત પ્રવાહ પસાર કરતા જંકશન આગળ ઉત્સર્જાતી અથવા શોષાતિ ઉષ્માને કયા નિયમથી ઓળખાય છે ?
    View Solution
  • 9
    $4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં રહેલ પ્રવાહ $i$ નું મુલ્ય કેટલું હશે?
    View Solution