તંત્ર વડે થતું કાર્ય $333 \,cal $ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $167 \,cal$ હોય,તો તંત્રને ....... $cal$ ઉષ્મા આપવી પડે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુની આંતરિકઊર્જા $U$ અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ
    View Solution
  • 2
    વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
    View Solution
  • 3
    જયારે $0^o C $ નો $1\ kg$ બરફ પીગળીને $0^o C $ પાણીમાં રૂપાંતર થાય, ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ...... $cal/K$

    બરફની ગુપ્ત ઉષ્મા $80\, cal/gm$ લો.

    View Solution
  • 4
    નીચેનામાથી કઈ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તંત્રની એન્ટ્રોપી બદલાય નહીં.
    View Solution
  • 5
    પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
    View Solution
  • 6
    અચળ દબાણ $P$ એ વાયુનું કદ $ {V_1} $ થી વધારીને $ {V_2} $ કરવામાં આવે છે.તો વાયુ પર થતું કાર્ય?
    View Solution
  • 7
    આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા. . . . . . . . . હશે.
    View Solution
  • 8
    એક પારિમાણ્યિક વાયુ $(\gamma = 5/3$) ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $\%$ મો ભાગ આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 9
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિન $427^{\circ}\,C$ એ $27^{\circ}\,C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે પ્રતિ સેકન્ડ ઉષ્માનો $...........\,kcal / s$ જથ્થો ઉપયોગમાં લેશે. 
    View Solution