ટ્રાયોડ જેનું આત્મ વાહકત્વ $2.5 m A/volt$ અને એનોડનો અવરોધ $20 kilo ohm$ છે તેને ઍમ્પ્લિફાયર તરીકે ઉપયોગમાં લેવામાં આવે $10$ છે. જેનું એમ્પ્લીકેશનના તો પ્લેટ પરીપથ સાથે જોડેલ અવરોધ.....$ k\,\Omega$
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અર્ધવાહકમાં ઇલેકટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાનો ગુણોત્તર $\frac{7}{5}$ અને તેમના પ્રવાહનો ગુણોત્તર $\frac{7}{4}$ છે, તો તેમના ડિફ્રટ વેગનો ગુણોત્તર કેટલો હશે?
જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે વૉલ્ટેજ $0.5\, V$ છે,ડાયોડનો સુરક્ષિત પ્રવાહ $10\, mA$ છે.ડાયોડને $1.5\, V$ ની બેટરી સાથે જોડવામાં માટે તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ $.....\Omega$
$PN$ જંકશન ડાયોડનો ઉપયોગ કરીને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઓમ્પિપ્યુડ $25 $ અને આવૃત્તિ $50Hz$ છે. કોઈ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો અને ભાર વિદ્યુતપ્રવાહ $1000$ $\Omega$ છે. લાક્ષણિક ડાયોડનો ફોરવર્ડ વિદ્યુતપ્રવાહ $10$ $\Omega$ છે. તો રેક્ટિફાયરની કાર્ય ક્ષમતા ...... $\%$ છે.
એક કોમન એમિટર પરીપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઈનપુટ અવરોધ $ 1k$ $\Omega$ અને ઈનપુટ વોલ્ટેજ $5volt $ હોય , તો આઉટપુટ પ્રવાહએ .......$mA $