ત્રણ કાર્નેટ એન્જિન શ્રેણીમાં $T_1$ તાપમાને રહેલ ઊષ્મા પ્રાપ્તિ સ્થાન અને $T_4$ તાપમાને રહેલ ઊષ્મા ઠારણની વચ્ચે કાર્ય કરે છે (આકૃતિ જુઓ). ત્યાં બીજા બે ઊષ્મા સંગ્રાહકો કે જે $T_2$ અને $T_3$ તાપમાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહેલ છે; અત્રે $T_1 > T_2  > T_3  > T_4$ છે. ત્રણેય એન્જિન એક સમાન રીતે કાર્યક્ષમ થાય જો.... 
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે. 
    View Solution
  • 2
    વાતાવરણ દબાણે અને $273\, K$ તાપમાને રહેલ બરફ ઓગળે તો....
    View Solution
  • 3
    એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\,\%$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $40^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા $30 \%$ જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... $K$ થશે.
    View Solution
  • 4
    એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?
    View Solution
  • 5
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution
  • 6
    એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......
    View Solution
  • 7
    આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
    View Solution
  • 8
    નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?
    View Solution
  • 9
    સમકદ પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે. ?
    View Solution
  • 10
    કોઈ તંત્ર $2 \,Kcal$ ઉષ્મા શોષીને $500\; J$ કાર્ય કરતું હોય, તો તંત્રની આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થાય.
    View Solution