કારણ :સમયગાળા દરમિયાન અસરકારક પરમાણુ ભાર ઘટે છે.
વિધાન ($I$) : આવર્તકોષ્ટકમાં તત્વોની $4 f$ અને $5 f$ - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન ($II$) : $s-$વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
સૂચિ $-I$ (પરમાણું ક્રમાંક) | સૂચિ $-II$ (આવર્તકોષ્ટકનો વિભાગ) |
$A$ $37$ | $I$ $p-$વિભાગ |
$B$ $78$ | $II$ $d-$વિભાગ |
$C$ $52$ | $III$ $f-$વિભાગ |
$D$ $65$ | $IV$ $s-$વિભાગ |
બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
$I.$ એનાયનની ત્રિજ્યા એ જનક અણુ કરતા મોટી હોય છે.
$II.$ આયનીકરણ ઊર્જા સામાન્ય રીતે આવર્તમાં વધતા અણુ સંખ્યા સાથે વધે છે.
$III.$ કોઈ તત્વની વિદ્યુતઋણતા એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા માટે એક અલગ અણુની વૃત્તિ છે.
ઉપરના વાકયો પૈકી કયા સાચા/સાચું છે?
$I :$ ત્રણ તત્વો ધાતુઓ છે.
$II :$ ઇલેક્ટ્રોણ ઋણ $ X $ થી $ Y $ થી $ Z $ પર ઘટે છે.
$III : X, Y $ અને $ Z $ ક્રમમાં અણુ ત્રિજ્યા ઘટે છે
$IV : X, Y$ અને $Z$ અનુક્રમે ફૉસ્ફરસ , એલ્યુમિનિયમ અને સોડિયમ છે
Column $A$ (ion) | Column $B$ (radius) |
$(i)$ $Li^+$ | $(p)$ $216\, pm$ |
$(ii)$ $Na^+$ | $(q)$ $195\, pm$ |
$(iii)$ $Br^-$ | $(r)$ $60\, pm$ |
$(iv)$ $I^-$ | $(s)$ $95\, pm$ |