$(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.
$(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.
$(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.
$R$ - જૈવવિવિધતાના નાશથી પર્યાવરણીય આપત્તિઓ જેવી કેદુષ્કાળ સામે ટકી રહેવાની ક્ષમતા ઘટશે.