ઉમદા વાયુઓના પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?
  • Aપરમાણુ દળ $=$ તુલ્યભાર $\times$ સંયોજકતા
  • Bપરમાણુ દળ $=$ તુલ્યભાર / સંયોજકતા
  • Cપરમાણુ દળ $= 2$ $\times$ બાષ્પઘનતા $=$ અણુભાર
  • Dપરમાણુ દળ $=$ સંયોજકતા / તુલ્યભાર
Easy
Download our app for free and get startedPlay store
c
ઉમદા વાયુઓ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ના હોવાથી, તેમનો તુલ્યભારનો કોઈ અર્થ સરતો નથી. તેમનો પરમાણુભાર બરાબર અણુભાર હોય છે. કારણ કે ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉમદા વાયુઓના પરમાણુભાર તેમની બષ્પઘનતા, કે જે સહેલાઈથી ગણી શકાય છે. તેના ઉપરથી મેળવી શકીએ છીએ.પરમાણુ દળ \(= 2\) \(\times\) બાષ્પઘનતા \(=\) અણુભાર
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ? 
    View Solution
  • 2
    જ્યારે એમોનિયાને ક્યુપ્રીક ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં ઓવ છે ત્યારે એમોનિયાનો અણુ .......
    View Solution
  • 3
    સોડિયમ થાયોસલ્ફેટનુ એસિડિક દ્રાવણ અસ્થાયી હોય છે કારણ કે થાયોસલ્ફેટમાં ............
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજન હાઇડ્રોલિસિસ પર કેન્દ્રીય અણુના ઓકસીઍસિડ  આપતું નથી ?
    View Solution
  • 5
    $16$ માં સમૂહમા તત્વોમાંનું એક તત્વ એક પરમાણ્વીય સ્થિતિમાં ધાત્વિક લેટાઇસ ધરાવે છે વળી તે બે સ્ફટિકમય સ્વરૂપો પણ ધરાવે છે અને વખતે અને એમ બે સ્ફટિકમય સ્વરૂપો ધરાવે છે વળી તે બે સ્ફટિકમય સ્વરૂપો પણ ધરાવે છે તો તે ધાતુ કઇ હશે?
    View Solution
  • 6
    જ્યારે ઓરડાના તાપમાને સૂકા સ્લેક્ડ લાઇમ ઉપરથી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે મળતો મુખ્ત પ્રક્રિયા નીપજ ક્યો હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી શું ખોટું છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક તરીકે થાય છે?
    View Solution
  • 9
    સૌથી ઓછો બંધકોણ ધરાવતો અણુ જણાવો.
    View Solution
  • 10
    $PH_3$ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution