ઉમદા વાયુઓના પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?
  • Aપરમાણુ દળ $=$ તુલ્યભાર $\times$ સંયોજકતા
  • Bપરમાણુ દળ $=$ તુલ્યભાર / સંયોજકતા
  • Cપરમાણુ દળ $= 2$ $\times$ બાષ્પઘનતા $=$ અણુભાર
  • Dપરમાણુ દળ $=$ સંયોજકતા / તુલ્યભાર
Easy
Download our app for free and get startedPlay store
c
ઉમદા વાયુઓ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ના હોવાથી, તેમનો તુલ્યભારનો કોઈ અર્થ સરતો નથી. તેમનો પરમાણુભાર બરાબર અણુભાર હોય છે. કારણ કે ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉમદા વાયુઓના પરમાણુભાર તેમની બષ્પઘનતા, કે જે સહેલાઈથી ગણી શકાય છે. તેના ઉપરથી મેળવી શકીએ છીએ.પરમાણુ દળ \(= 2\) \(\times\) બાષ્પઘનતા \(=\) અણુભાર
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેલોજનનો પરમાણ્વિય કમાંક વધે તેમ હેલોજન ........
    View Solution
  • 2
    ફોસ્ફરસના એક એસિડનું અણુસૂત્ર  ${H_3}P{O_2}$  છે તો તેનું નામ અને બેઝીકતા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 3
    $Xe{F_4}$ પાણી સાથે પ્રબળતાથી પ્રકિયા કરીને ...... આપે છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કોને ગરમ કરવાથી  $NO_2$ પ્રાપ્ત થાય છે .
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો પદાર્થ આયોનિક છે?
    View Solution
  • 6
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના ડાઇમરમાં, $P -$ $P , P = O$ અને $P - O - P$ બંધ કયા ક્રમમાં છે?
    View Solution
  • 7
    $-30\,^oC$  તાપમાને નીચેનામાંથી ક્યા બે વાયુઓના ઇક્વીમોલર નું મિશ્રણ વાદળી પ્રવાહી આપશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી બાષ્પાયન એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ ક્યો છે ?
    View Solution
  • 9
    $FeSO_4+H_2S$ પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવામાં આવે છે?
    View Solution
  • 10
    એમોનિયાની વધુ પડતા ક્લોરિન સાથેની પ્રક્રિયાથી શુ મળે ?
    View Solution