ઉમદા વાયુઓના પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?
  • Aપરમાણુ દળ $=$ તુલ્યભાર $\times$ સંયોજકતા
  • Bપરમાણુ દળ $=$ તુલ્યભાર / સંયોજકતા
  • Cપરમાણુ દળ $= 2$ $\times$ બાષ્પઘનતા $=$ અણુભાર
  • Dપરમાણુ દળ $=$ સંયોજકતા / તુલ્યભાર
Easy
Download our app for free and get startedPlay store
c
ઉમદા વાયુઓ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ના હોવાથી, તેમનો તુલ્યભારનો કોઈ અર્થ સરતો નથી. તેમનો પરમાણુભાર બરાબર અણુભાર હોય છે. કારણ કે ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉમદા વાયુઓના પરમાણુભાર તેમની બષ્પઘનતા, કે જે સહેલાઈથી ગણી શકાય છે. તેના ઉપરથી મેળવી શકીએ છીએ.પરમાણુ દળ \(= 2\) \(\times\) બાષ્પઘનતા \(=\) અણુભાર
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ સૌથી ઓછો એસિડિક હશે?
    View Solution
  • 2
    હેબરની  પ્રક્રિયા દ્વારા એમોનિયાના  $20$ મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે
    View Solution
  • 3
    નીચેનામાંથી શેમાંથી ઉમદા વાયુ મળતો નથી?
    View Solution
  • 4
    $XeF_4$ નું સંકરણ અને બંધારણ નીચેનામાંથી કયું છે?
    View Solution
  • 5
    ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો.
    View Solution
  • 6
    $H_2SO_4$, $H_3PO_4$ અને $HClO_3$ એસિડને એસિડીટીના ઘટતા ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 7
    કલોરિનના પાણીનો પીળો રંગ કોના કારણે ફેડ થઈ જાય છે:
    View Solution
  • 8
    આર્ગોનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી?
    View Solution
  • 9
    $ClO_3^-$ નો આકાર કેવો હશે?
    View Solution
  • 10
    નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુઓની પ્રથમ આયનિકરણ પોેટેન્શિયલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં અનુક્રમે નીચેનામાંથી કઇ દર્શાવાય છે?
    View Solution