ઉમદાવાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે...
  • A
    તેઓ એક પરમાણ્વીય છે.
  • B
    તેઓ અલ્પ માત્રામાં મળે છે.
  • C
    તેમના પરમાણુઓનું કદ ઘણું નાનું હોય છે.
  • D
    તેઓ પૂર્ણ યુગ્મન પામેલ અને સ્થાયી ઇલેક્ટ્રોનીક કોશ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
d
તેમની અત્યંત સ્થાયી ઈલેક્ટ્રોન રચનાને કારણે, ઉમદા વાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરી શકતા નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજન $N_2$ તરીકે હોય છે, જ્યારે ફોસ્ફરસ $P_4$ તરીકે હોય છે. કારણ કે ..........
    View Solution
  • 2
    નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ કોનું છે?
    View Solution
  • 3
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution
  • 4
    $AgNO_3$ ને ખૂબ ગરમ કરતા કઇ નીપજો મળે છે?
    View Solution
  • 5
    $NO_2^ - $ અને $NO_3^ - $ આયનોની ભૂખરી વલય કસોટી નીચેનામાંથી ક્યા સૂત્ર ધરાવતા સંકીર્ણના સર્જનને કારણે હોય છે?
    View Solution
  • 6
    ધન અવસ્થામાં $PCl_5$....... તરીકે અસ્તિત્વ ધરાવે છે.
    View Solution
  • 7
    એમોનિયાની વધુ પડતા ક્લોરિન સાથેની પ્રક્રિયાથી શુ મળે ?
    View Solution
  • 8
    પરડાયસલ્ફ્યુરિક એસિડ નીચેનામાંથી કયા  બંધન ધરાવે છે
    View Solution
  • 9
    $N_2O_3$ એ.......
    View Solution
  • 10
    ઓસ્વાલ્ડ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક રીતે નાઇટ્રીક એસિડની બનાવટમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?
    View Solution