ઉમદાવાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે...
  • A
    તેઓ એક પરમાણ્વીય છે.
  • B
    તેઓ અલ્પ માત્રામાં મળે છે.
  • C
    તેમના પરમાણુઓનું કદ ઘણું નાનું હોય છે.
  • D
    તેઓ પૂર્ણ યુગ્મન પામેલ અને સ્થાયી ઇલેક્ટ્રોનીક કોશ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
d
તેમની અત્યંત સ્થાયી ઈલેક્ટ્રોન રચનાને કારણે, ઉમદા વાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરી શકતા નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલીએનાયન નું સર્જન નીચેનામાંથી શેમાં મહત્તમ હોય છે?
    View Solution
  • 2
    નીચે પૈકી જે સૌથી વિસ્ફોટક છે?
    View Solution
  • 3
    અન્ય હેલોજનની જેમ, ફ્લોરીન ઉંચી ઓક્સિડેશન સ્થિતી દર્શાવી શકતું નથી, તેનું કારણ ...
    View Solution
  • 4
    નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ રંગીન વાયુ છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કઇ જોડની એનાયન બનાવવાની વૃત્તિ સૌથી વધુ છે?
    View Solution
  • 6
    $800\,^oC$ થી ઊંચા તાપમાન સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થઇ શું મળશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયા કરતાં બહુ ઝડપથી ક્લોરીન આપશે?
    View Solution
  • 8
    $HBr$ અને $HI$ એ સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરી શકે છે; $HCl$ એ $KMnO_4$ નું રિડક્શન શકે છે અને $HF$ નીચેનામાંથી કોનું રિડક્શન કરી શકે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ HCL અને  NaOH સાથે પ્રક્રિયા કરશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી હાઇડ્રોજન ઘટાડવાનું પ્રમાણ શેમાં સૌથી વધુ છે ?
    View Solution