ઉપગ્રહ માટે નિષ્ક્રમણ વેગ $11\;km/s$ છે. જો ઉપગ્રહને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણા પર પ્રક્ષેપિત કરવામાં આવે, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
AIPMT 1989, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિ સૂર્યની આસપાસ $m$ ગ્રહની દીર્ઘવૃતિય કક્ષા બતાવેલ છે $S$. $SDC$ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ $SAB$ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ કરતા બમણું છે. જો ગ્રહને $C$ થી $D$ જવા માટે લાગતો સમય $ t_1$ અને $A$ થી $B $ જવા માટે લાગતો સમય $t_2$ હોય, તો
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?
$g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય, અને પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈએ કોઈ $m$ દળના પદાર્થને લઈ જવામાં આવે તો પદાર્થની સ્થિતિઉર્જામાં કેટલો વધારો થાય?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?
પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $R$ છે, તેની ધરી પર કોણીય વેગ $\omega$ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ત્રિજયાનો ઘન કેટલો થાય?