ઉપરની પ્રક્રિયાશ્રેણીને ધ્યાનમાં લો અને મુખ્ય નીપન $\mathrm{P}$ ઓળખો.
  • A
    મિથેન
  • B
    મિથેનાલ
  • C
    મિથોક્સીમિથેન
  • D
    મિથેનોઈક એસિડ
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $I_2$  અને મંદ $NaOH$ થી ગરમ થવા પર પરમાણુ સૂત્ર $C_8H_{10}O$  ધરાવતું એક કાર્બનિક સંયોજન પીળા અવક્ષેપ આપે છે.સંભવિત સંયોજન કયું હશે ?
    View Solution
  • 2
    વિધાન : હાઈડ્રોક્સિકિટોન્સનો ગ્રિગ્નાર્ડની ઉપયોગ પ્રક્રિયામાં સીધો થતો નથી.

    કારણ : ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા આપે છે

    View Solution
  • 3
     $P$અને  $Q$ના એસિડ નિર્જલીકરણ ના ઉત્પાદનને  કોના દ્વારા અલગ કરી શકાય છે
    View Solution
  • 4
    ${C_4}{H_{10}}O$ અણુસૂત્ર ધરાવતું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન આપે છે. જે ટોલેન્સ પ્રક્રિયાનું રિડકશન કરતો નથી. તો મૂળ પદાર્થ ક્યો હશે?
    View Solution
  • 5
    પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ $[D]$ ઓળખો (શોધો) :
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા પદાર્થનું જળ વિભાજન થશે ?
    View Solution
  • 7
    વેકર પધ્ધતિમાં $ PdCl_2$  ના ઉપયોગથી આલ્કીનનુ શામાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 8
    વિધાન  : આલ્ડિહાઈડ અને કીટોન ના ગલનબિંદુ હાઈડ્રોકાર્બન અને  ઈથર ના સમાન આણ્વિય દળ કરતાં વધારે છે 
    કારણ :આલ્ડિહાઈડ અને કીટોનમાં નબળુ પરમાણુ સંગઠન છે જે દ્વિધ્રુવી-ચાકમાત્રાની ક્રિયાપ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે.

     

    View Solution
  • 9
    કીટોનની ક્લેમેન્સન રીડક્સન કોની હાજરીમાં કોના દ્વારા બનાવવામાં આવે છે ?
    View Solution
  • 10
    નીચેના વિધાનો વિચારો. એસિટોફિનોન નીચેનામાથી કઇ પ્રકિયા દ્વારા બનાવી શકાય ?

    $I. $  ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.

    $II.$  બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.

    $III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.

    $IV.$  કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.

    આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?

    View Solution