ઉષ્મીય એન્જિનને $300 \,cal$ ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે $225 \,cal$ ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન $227^{\circ} C$ હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... ${ }^{\circ} C$ હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તળાવમાં $h$ ઊંડાઈથી માછલી દ્વારા $Vo$ કદનો પરપોટો છોડવામાં આવે છે. પરપોટો સપાટી પર આવે છે. અચળ તાપમાન અને પ્રમાણભૂત વાતાવરણ દબાણ ધારો સપાટી પર, તો પરપોટો જ્યારે સપાટી પર પહોચે તેની પહેલા તેનું કદ, પાણીની ઘનતા $\rho$
એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
સામાન્ય દબાણે $(1.013 \times 10^5\ Nm^{-2} ) $ અને $100 ^o C$ પર પાણીના એક નમુનાને $100\ ^o C$ પર $0.1\ g$ વરાળમાં ફેરવવા માટે $54\ cal$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ $167.1\ cc$ છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.