ઉષ્મીય એન્જિનને $300 \,cal$ ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે $225 \,cal$ ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન $227^{\circ} C$ હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... ${ }^{\circ} C$ હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ $AB$ પ્રક્રિયામાં $50J$ ઉષ્માનું શોષણ કરે છે. $BC$ પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી. $CA$ પ્રક્રિયામાં $70J$ ઉષ્મા ગુમાવે છે, $BC$ પ્રક્રિયામાં થતું કાર્ય $40J$ છે, $A$ આગળ આંતરિક ઊર્જા $1500J$ હોય,તો $C$ આગળ આંતરિક ઊર્જા ........ $J$ હશે.
    View Solution
  • 2
    જો $\Delta Q$ અને $\Delta W$ એ તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કઈ રીતે લખી શકાય?
    View Solution
  • 3
    એક તળાવમાં $h$ ઊંડાઈથી માછલી દ્વારા $Vo$ કદનો પરપોટો છોડવામાં આવે છે. પરપોટો સપાટી પર આવે છે. અચળ તાપમાન અને પ્રમાણભૂત વાતાવરણ દબાણ ધારો સપાટી પર, તો પરપોટો જ્યારે સપાટી પર પહોચે તેની પહેલા તેનું કદ, પાણીની ઘનતા $\rho$
    View Solution
  • 4
    જો $\gamma $ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જયારે વાયુનું અચળ દબાણ $P$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય?
    View Solution
  • 5
    એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
    View Solution
  • 6
    એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
    View Solution
  • 7
    સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    એક રૂમની અંદર મૂકવામાં આવેલા રેફ્રીજરેટરનો દરવાજો ખોલીને તમે .....
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિન $627°C$ અને $227°C$ વચ્ચે કાર્ય કરે છે.કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ....... $\%$
    View Solution
  • 10
    સામાન્ય દબાણે $(1.013 \times 10^5\ Nm^{-2} ) $ અને $100 ^o C$  પર પાણીના એક નમુનાને $100\ ^o C$ પર $0.1\ g$ વરાળમાં ફેરવવા માટે $54\ cal$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ $167.1\ cc$  છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.
    View Solution