વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સ્તંભ $-II$
$(i)$ $\alpha- D -(-)-$ ફ્રુક્ટોફયુરાનોઝ
$(ii)$ $\beta-D-(-)-$ફ્રુક્ટોફયુરાનોઝ
$(iii)$ $\alpha-D-(-)$ ગ્લુકોપાયરેનોઝ
$(iv)$ $-D-(-)-$ ગ્લુકોપાયરેનોઝ