Question
વાઘે વાછરડાઓને શી હૈયાધારણ આપી$?$

Answer

વાધે જોયું કે ગાયે વચન આપ્યું તે પ્રમાણે પાછી આવી સાથે વાછરડાઓ પણ આવ્યા. વાછરડાઓએ કહ્યું કે પહેલા અમને મારો પછી અમારી માતાને. આ સત્યનિષ્ઠા ને વાછરડાંનો માતૃપ્રેમ જોઈ વાઘે વાછરડાઓને માતા સાથે જીવતા છોડી દીધા ને મુશ્કેલીમાં મદદરૂપ થશે એવી હૈયાધારણ આપી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free