વાયુમય  પ્રક્રિયા $H_2 + Cl_2→ 2HCl$ માટે જો, $40$ મિલી હાઈડ્રોજન એ કલોરીન સાથે પ્રક્રિયા કરે છે. તો જરૂરી કલોરીનનું કદ અને બનતા $HCl$ નું કદ અનુક્રમે .....છે.
Easy
Download our app for free and get startedPlay store
a
ગેલ્યુસેકના નિયમ અનુસાર, $H_2 + Cl_2→ 2HCl$

$1$ મિલી $H_2$ એ $1$ મિલી $Cl_2$ સાથે પ્રક્રિયા કરે અને $2$ મિલી $HCl$ ઉદભવે છે.

$40$ મિલી $H_2$  એ $40$ મિલી $Cl_2$ સાથે પ્રક્રિયા કરે અને $80$ મિલી $HCl$ ઉદભવે છે.

જરૂરી કલોરીનનું કદ $= 40$ મિલી અને બનતા $HCl$ નું કદ $= 80$ મિલી

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\mathrm{CaCO}_3$ અને $\mathrm{MgCO}_3$ ના મિશ્રણનું વજન  $2.21 \mathrm{~g}$ છે. જેને ગરમ કરતાં $1.152$ ગ્રામ પદાર્થ બાકી રહે છે. તો મિશ્રણનું બંધારણ શોધો. $\left(\mathrm{CaCO}_3\right.$ અને $\mathrm{MgCO}_3$ ના અ-ભાર અનુક્રમે $100,$ $84 \mathrm{~g} / \mathrm{mol})$
    View Solution
  • 2
    જો $STP$ એ એક વાયુની ઘનતા $0.178\,g/L$ હોય, તો તેની બાષ્પઘનતા જણાવો.
    View Solution
  • 3
    વિકટર મેયરના ઉપકરણમાં $510$ મિલિગ્રામ પ્રવાહીનું બાષ્પીકરણ કરતા તે શુષ્ક  હવામાંથી $67.2$ સેમી ઘન ($NTP$ એ) દૂર કરે છે તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય ?
    View Solution
  • 4
    $50000.020 \times 10^{-3}$  માં અર્થસૂચક આંકડાઓની સંખ્યા ........... છે.
    View Solution
  • 5
    $100$ ગ્રામ પાણીમાં $1.7$ ગ્રામ સિલ્વર નાઈટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા $0.585$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ $100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે જેથી રાસાયણીક પ્રક્રીયા ઉદ્‌ભવે છે. $1.435$ ગ્રામ સિલ્વર ક્લોરાઈડ અને $0.85$ ગ્રામ સોડિયમ નાઈટ્રેટ ઉદ્‌ભવે છે. ઉપરની માહિતી પરથી ..... નિયમનું પાલન થાય છે.
    View Solution
  • 6
    જો સાપેક્ષ પરમાણ્વીય દળ એકમ તરીકે કાર્બન પરમાણુના દળના $1/12$ ભાગને બદલે $1/6$ ભાગ લઇએ, તો એક મોલ પદાર્થનું દળ.
    View Solution
  • 7
    જો $200\,mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દુર કરવામાં આવે તો $CO_2$ ના બાકી રહેલા મોલની સંખ્યા ..... હશે.
    View Solution
  • 8
    હાઈડ્રેટેડ ક્ષાર, $Na_2SO_4.nH_2O$ ગરમ કરતા વજનમાં 56% ઘટાડો આવે છે અને નિર્જળ બને છે. તો $n$ નું આશરે મુલ્ય કેટલું થાય ?
    View Solution
  • 9
    ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.
    View Solution
  • 10
    બાષ્પશીલ પદાર્થનો અણુભાર કોના દ્વારા માપી શકાય છે ?
    View Solution