વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
  • A$55.44$
  • B$9.52$
  • C$37.58$
  • D$18.23$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\(\frac{\mu_{2}}{v}-\frac{\mu_{1}}{u}=\frac{\mu_{2}-\mu_{1}}{R}\)

\(\frac{1.4}{v}-\frac{1.25}{-40}=\frac{1.4-1.25}{-25}\)

\(\frac{1.4}{v}=-\frac{0.15}{25}-\frac{1.25}{40}\)

\(v=-37.58\, {cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $B$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને એકબીજાની સંપર્કમાં મૂકેલ છે. આ તંત્રની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 2
    $100\,w$ ના લેમ્પની જ્યોતિ તીવ્રતા $100\,cd$ લેમ્પ દ્રારા કુલ જ્યોતિ ફ્લ્ક્ષ ......... $lumen$
    View Solution
  • 3
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60°$ અને ન્યૂનત્તમ વિચલનકોણ $30°$ છે. ત્યારે આપાતકોણ ........$^o$ થશે.
    View Solution
  • 4
    બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી નીચેના અવલોકનો લે છે. 

    વસ્તુ પીન  બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો પ્રતિબિંબ પીન
      $22.2\,cm$   $32.2\,cm$   $45.8\,cm$   $71.2\,cm$

    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $f_1$  અને બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f_2$ હોય તો $f_1$ અને $f_2$ નું મૂલ્ય કોની નજીકનું હશે?

    View Solution
  • 5
    પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 6
    આંખમાં રેટિના કેમેરાના કયા ભાગ તરીકે વર્તે ?
    View Solution
  • 7
    $1.53 $ વક્રીભવન ધરાવતાં પ્રિઝમને$ 1.33 $ વક્રીભવન ધરાવતાં પાણીમાં મૂકેલો છે. જો પ્રિઝમનો કોણ $60°$ હોય, તો પાણીમાં ન્યૂનત્તમ વિચલન કોણ....$^o$ હશે.
    View Solution
  • 8
    $X-Y$ સમતલને બે પારદર્શક માધ્યમો $M_1$ અને $M_2$ ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. $M_1$ ને $Z \geqslant 0$ માટે $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક અને $M _2$ ને $Z < 0$ માટે $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક છે. $M _1$ માં $\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}$ સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. $M_1$ માં આપાતકોણ અને $M_2$ માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત $.................$ ડીગ્રી થશે.
    View Solution
  • 9
    એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
    View Solution
  • 10
    સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી વધારવા માટે આઇપીસની કેન્દ્રલંબાઇ કેવી હોવી જોઇએ?
    View Solution