વિધાન $1$ : પરમાણુનું સર્જન કે નિવાશ શક્ય નથી.

વિધાન $2$ : તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં કદના વાયુમાં અણુ- પરમાણુંઓ ની સંખ્યા સમાન હોતી નથી.

Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ મહત્તમ પરમાણુઓની સંખ્યા ધરાવે છે ?
    View Solution
  • 3
    $6.5\, g$ $PbO$ અને $3.2\,g$ $HCl$ સાથેની પ્રક્રિયાથી લેડ ક્લોરાઈડના કેટલા મોલ ઉત્પન્ન થશે ?
    View Solution
  • 4
    $Na_2SO_4$   $10H_2O$ ના $64.4$ ગ્રામ વજનમાં કેટલા મોલ ઓક્સિજન પરમાણુ હશે?
    View Solution
  • 5
    નિસ્યંદિત પાણીમાં $H_2O$ ની મોલારીટી કેટલી હોય ?
    View Solution
  • 6
    $5\, g$ બેન્ઝિનના નાઇટ્રેશનથી $6.6\,g$ નાઇટ્રોબેન્ઝિન મળે છે. તો નાઇટ્રોબેન્ઝિનની સૈદ્ધાંતિક નીપજ કેટલા ............... $\mathrm{g}$ થશે ?  
    View Solution
  • 7
    $KOH$ $(aq.)$નું $6.50$ મોલલ દ્રાવણની ઘનતા $1.89\, g\, cm ^{-3}$ છે. દ્રાવણની મોલારિટી .......... $mol\, dm ^{-3}$છે.

    [પરમાણ્વીય દળ: $K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]$

    View Solution
  • 8
    $2\; \mathrm{M}$ જલીય $\mathrm{NaOH}$ના દ્રાવણની ઘનતા $1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} $ છે, આ દ્રાવણની મોલાલિટી .......$m$ છે.

     [અહીં $\mathrm{NaOH}$નું આણ્વિય દળ $=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}$]

    View Solution
  • 9
    $A + 2B → C$ પ્રક્રીયા માટે $ 5$ મોલ $A$ અને $8$ મોલ $B$ ........ મોલ $C$ બનાવે છે?
    View Solution
  • 10
    નોર્માલિટી અને  મોલારિટી વચ્ચેનો કયો સંબંધ સાચો છે?
    View Solution