વિધાન $-1$ : વિદ્યુતચુંબકીય તરંગનું આયનોસ્ફિયરમાં યોગ્ય ઊંચાઈ પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરીને શોર્ટવેવ પ્રસરણ મેળવી શકાય છે.
વિધાન $-2$ : આયનોસ્ફિયરનો વક્રીભવનાંક વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિથી સ્વતંત્ર હોય
Aવિધાન $-1$ સાચું છે પરંતુ વિધાન $-2$ ખોટું છે.
Bવિધાન $-1$ ખોટું છે પરંતુ વિધાન $-2$ સાચું છે.
Cવિધાન $-1$ અને વિધાન $-2$ બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું નથી
Dવિધાન $-1$ અને વિધાન $-2$ બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get started
a Effective refractive index of the ionosphere \({n_{eff}} = {n_0}{\left[ {1 - \frac{{80.5N}}{{{f^2}}}} \right]^{1/2}}\) where \(f\) is the frequency of \(em\) waves
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*