વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સપાટી સાથે સંબંધિત પ્રોટીન :
    View Solution
  • 2
    કોના દ્વારા જારક શ્વસનની ક્રિયા કરવામાં આવે છે?
    View Solution
  • 3
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા ........
    View Solution
  • 4
    સૌથી વધુ સ્વીકૃત ફલુઇડ મોઝેઈક મૉડલ જે કોષરસપટલ માટેનું અર્ધપ્રવાહી મૉડલ છે, જેમાં લિપિડ અને અંતર્ગત પ્રોટીન અસ્તવ્યસ્ત ગોઠવાયેલ છે. હાલના વર્ષોમાં તે અમુક મુદ્દાઓને લીધે આધુનિકરણ પામે છે, તો તેને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    કોણે જુદા જુદા પ્રકારના કોષોનો અભ્યાસ કર્યો હતો અને નોંધ્યું હતું કે, કોષો તેની ફરતે પાતળું સ્તર ધરાવે છે ?
    View Solution
  • 6
    ગોલ્ગીકાયમાં જોવા મળે
    View Solution
  • 7
    $S -$ વિધાન : કોષકેન્દ્રિકામાં $DNA$ આવેલ હોય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રિકા પટલવિહિન ગોળાકાર રચના છે.

    View Solution
  • 8
    ......માં જળવિભાજન કરતા ઉત્સેચકોનો સંગ્રહ થાય છે.
    View Solution
  • 9
    ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.
    View Solution
  • 10
    રસસ્તર અંગેનું સર્વસ્વીકૃત મૉડેલ ક્યારે રજૂ થયું ?
    View Solution