વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે નજીકના કોષોની વચ્ચેનો અસરકારક વાહકમાર્ગ નીચે આપેલ પૈકી કઈ રચનાઓ દ્વારા બને છે ?
    View Solution
  • 2
    પાણીમાં રાખેલા કોષનું આસૃતિના કારણે વિસ્તરતું કદ કોના દ્વારા નિયંત્રિત થાય?
    View Solution
  • 3
    આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?
    View Solution
  • 4
    $S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે

    $R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.

    View Solution
  • 5
    “આદીકોષકેન્દ્રી કોષમાં અંતર્વલીત વિભેદિત રચનાને મેસોઝોમ કહે છે” - આપેલ વિધાનમાં શું ભૂલ છે ?
    View Solution
  • 6
    પ્રોટીનના સંશ્લેષણનો ક્રિયાત્મક એકમ .......છે
    View Solution
  • 7
    તારાકેન્દ્રની રચનામાં...
    View Solution
  • 8
    રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?
    View Solution
  • 9
    માનવમાં એક કોષમાં લગભગ.... મીટર લાંબુ $DNA$ તંતુ હોય છે જે ...... રંગસૂત્રોમાં વહેંચાયેલ છે.
    View Solution
  • 10
    વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

    કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution