વિધાન $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે. 
કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે. 
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે $?$
    View Solution
  • 2
    વનસ્પતિમાં સ્ટાર્ચનો સંગ્રહ ક્યાં થાય છે $?$
    View Solution
  • 3
    બેક્ટેરીયામાં પ્રોટીન સંશ્લેષણની જગ્યા કઈ છે $?$
    View Solution
  • 4
    રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે $?$
    View Solution
  • 5
    કોષરસપટલ જે કોષનું જોડાયેલ પટલ છે, તે કયા જૈવ રસાયણને કારણે બને છે?
    View Solution
  • 6
    $Schleiden$ અને $Schwann$ દ્વારા આપવામાં આવેલો કોષવાદ, કે નવો કોષ કઈ રીતે બને છે તે દર્શાવતો ન હતો ...... આ વાદ માં ફેરફાર કરી કોણે તેને આખરી સ્વરુપ આપ્યુ?
    View Solution
  • 7
    કોષમાં આવેલ શ્વસનક્રિયાનું સ્થાન :
    View Solution
  • 8
    કોષીય કંકાલ શાનું બનેલું છે $?$
    View Solution
  • 9
    પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષોમાં કઈ અંગિકા સૌથી વધુ પ્રમાણમાં હાજર હશે $?$
    View Solution
  • 10
    "પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનો ઉદ્દભવ થાય છે" આ વિધાન $....$ દ્વારા આપવામાં આવ્યું હતું.
    View Solution