વિધાન $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરિકોષકેન્દ્રીય અવકાશની પહોળાઈ $.............$ હોય છે.
    View Solution
  • 2
    વનસ્પતિ કોષોમાં રસધાની ……...
    View Solution
  • 3
    વનસ્પતિમાં, બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે .......... વડે જોડાયેલો હોય છે.
    View Solution
  • 4
    $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

    $R$ : લાયસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    View Solution
  • 5
    કોષરસપટલ તેમજ કોષકેન્દ્રપટલ સાથે સંપર્કમાં રહેલ અંગિકા:
    View Solution
  • 6
    રિબોઝોમના ગુમાવાથી $RER$ શામાં પરિણમે છે
    View Solution
  • 7
    વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી એ અજોડ લક્ષણ છે તેવું અનુમાન કરનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 8
    નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ નથી
    View Solution
  • 9
    રિબોઝોમ્સ નીચેનામાં જોવા મળે છે.
    View Solution
  • 10
    દ્રીસ્તરીય પટલ ધરાવતી અંગીકા
    View Solution