વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ $-$ સ્થાન સંરક્ષણ અભિગમ છે. 
કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
  • A $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B  $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
  • C  $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D  $A$ અને $R$ બંને ખોટાં છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $IUCN (2004)$ દ્વારા પ્રકાશિત રેડ લીસ્ટ મુજબ કુલ કેટલી જાતિઓ લૂપ્ત થઈ છે?
    View Solution
  • 2
    નીચેના જોડકા જોડો.
    કોલમ$-I$ કોલમ$-II$
    $(P)$  ડોડો $(I)$   રશિયા
    $(Q)$  ક્વેગા $(II)$  મોરેશિયસ
    $(R)$  થાયલેસિન $(III)$  આફ્રિકા
    $(S)$  સ્ટીલર સી કાઉ $(IV)$  ઓસ્ટ્રેલિયા
    View Solution
  • 3
    પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં $\underline {X}$ માછલીઓની $\underline {Y}$ થી પણ વધારે જાતિઓ એકસાથે વિલુપ્ત થઈ હતી $?$
    View Solution
  • 4
    નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચું પૂર્ણ નામ અને ટૂંકું નામ દર્શાવે છે?
    View Solution
  • 5
    ઔષધીય વનસ્પતિ રાઉલ્ફીયા વોમીટોરીયામાં વિવિધતા જોવાં મળે છે જે જુદાં જુદાં હિમાલયના પ્રદેશમાં ઉગે છે. તે દર્શાવે
    View Solution
  • 6
    નીચે આપેલ અભિગમ નવસ્થાન સંરક્ષણ નથી.
    View Solution
  • 7
    $S =$ જાતિ સમૃદ્ધિ, $A =$ વિસ્તાર, $Z =$ રેખાનો ઢાળ,$C = Y- $ આંત:ર્છેદ.જો $X$-અક્ષ પર વિસ્તાર અને $Y$-અક્ષ પર જાતિસમૃદ્ધી હોય તો $\log S=\log C+Z \log A$ નો ગ્રાફ કેવો મળે ?
    View Solution
  • 8
    અરવલ્લીની પર્વતમાળાઓ ક્યાં આવેલી છે $?$
    View Solution
  • 9
    સર્પગંધા નીચેનામાંથી શું ઊત્પન્ન કરે છે?
    View Solution
  • 10
    World\summit $($વિશ્વ પરિષદ$)$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution