વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ $-$ સ્થાન સંરક્ષણ અભિગમ છે. 
કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
  • A $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B  $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
  • C  $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D  $A$ અને $R$ બંને ખોટાં છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?
    View Solution
  • 2
    ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો $?$
    View Solution
  • 3
    રીવેટ પોપર સિદ્ધાંત કોણે આપ્યો ?
    View Solution
  • 4
    ભારતની પરિસ્થિતિકીય વિવિધતા કયા સ્કેંડિનેવિયન દેશ કરતા વધુ છે?
    View Solution
  • 5
    યોગ્ય જોડકા જોડોઃ
    વિભાગ $- I$ વિભાગ $- II$
    $(a)$ ક્લેરિયસ ગેરિપિનસ $(1)$ ઝીબ્રા
    $(b)$ ગંધારી (Lantana) $(2)$ વાઘ
    $(c)$ બાલી $(3)$ નીંદણ
    $(d)$ કવેગા $(4)$ આફ્રિકન કેટફિશ
    View Solution
  • 6
    આપેલ પૈકી ક્યું નવસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલ નથી $?$
    View Solution
  • 7
    રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
    View Solution
  • 8
    એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ કોણ હતા?
    View Solution
  • 9
    નીચે પૈકી કયું સ્વસ્થાન સંરક્ષણ નથી $?$
    View Solution
  • 10
    આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે? 
    View Solution