વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B  $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
  • C  $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D  $A$ અને $R$ બંને ખોટાં છે.
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વન્ય જીવોની સંખ્યામાં સતત ઘટોડો થાય છે આનુ મુખ્ય કારણ શું છે ?
    View Solution
  • 2
    પૂર્વી આફ્રિકાના વિકટોરિયા સરોવરમાં કઈ ઘટના જોવા મળી હતી?
    View Solution
  • 3
    શેના દ્વારા હાલ ખતરા હેઠળની જાતિઓનો જનન કોષોની જાળવણી કરવામાં આવે છે?
    View Solution
  • 4
    નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
    View Solution
  • 5
    મનુષ્યો દ્વારા થતા અતિશોષણને કારણે કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે?
    View Solution
  • 6
    નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?
    View Solution
  • 7
    કેટલાક દેશો એ વચન આપ્યું વ્છે કે તેઓની પ્રતિબધ્ધતા $2010$ વિશ્વ માં થઈ રહેલા જીવ વિવિધતાના ઘટાડાના અસર ને મહત્વપૂર્ણ રીતે ઓછો કરે, પ્રદેશિક અને સ્થાનિક સ્તરે વર્લ્ડ સીમિત $2002$ માં યોજવામાં આવી હતી તેમાં?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું જૈવવિવિધતા હોટસ્પોટ માં જાવા મળતું નથી?
    View Solution
  • 9
    $2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કઈ બાબત પર પરિષદ યોજવામાં આવી હતી?
    View Solution
  • 10
    પૃથ્વી પર ભૃંગકીટકોની કેટલી જાતિઓ છે?
    View Solution