વિધાન: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હમેશાં સીધી રેખામાં જ ગતિ કરે છે.
કારણ: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે.
A
વિધાન અને કારણ બંને સત્ય છે. અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
B
વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.
C
વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
D
વિધાન અસત્ય છે પરંતુ કારણ સત્ય છે.
AIIMS 1998, Easy
Download our app for free and get started
d In case of circular motion, constant acceleration creates circular motion. In circular motion (uniform) the body in motion does not speed up inspite of acceleration.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટાવરની ટોચ ઉપરથી જેટલી ઝડપથી એક પદાર્થને શિરોલંબ દિશામાં ઉપર તરફ઼ પ્રક્ષિપ્ત (ફેકવામાં) કરવામાં આવે છે. તે જમીન ઉપર $t_1$ સમયમાં પહોંચે છે. જે તેને આ જ સ્થાન આગળથી આ જ ઝડપથી શિરોલંબ નીચે તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન ઉપર $\mathrm{t}_2$ સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ ઉપ૨થી મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન સુધી પહોચતા લાગતો સમય. . . . .થશે.
વિધાન: $M$ અને $m$ દળના $(M > m)$ બે પદાર્થોને સમાન ઊંચાઈએથી પતન કરાવવામાં આવે છે જો હવાનો અવરોધ બંને માટે સરખો હોય તો બંને પદાર્થો એકજ સમયે જમીન પર પહોંચશે.
કારણ: સમાન હવાના અવરોધ માટે બંને નો પ્રવેગ પણ સમાન થશે.
એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?
એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ધર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો $t=n-1$ અને $t=n$ સયમગાળામાં કપાયેલ અંતર $S_n$ અને $t=n-2$ અને $t=n-1$ ગાળામાં કપાયેલ અંતર $S_{n-1}$ હોય તો $n=10$ માટે ગુણોત્તર $\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)$ જેટલો મળે છે. $x$ નું મૂલ્ય . . . . છે.