વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Both statement $I$ and statement $II$ are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઈન કસોટીમાં લાલરંગ પ્રાપ્ત થાય તો શું અનુમાન કરી શકાય ?
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતા તેમાં $C = 40\%$, $H = 13.33\%$ અને $N = 46.67\%$. જોવા મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 3
    $5.0\, {~g}$ ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન $A$ મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે $0.5\, {~g}$ સંયોજન ${A}$ એ ${AgNO}_{3}$ [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન $A$માં ક્લોરિનની ટકાવારી $.....$ છે જ્યારે તે ${AgCl}$નું $0.3849$ $g$ બનાવે છે.

    (${Ag}$ અને ${Cl}$ના પરમાણ્વીય દળ $107.87$ અને $35.5$ અનુક્રમે છે.)

    View Solution
  • 4
    નાઈટ્રોજનના માપન માટેની જેલ્ડાહલની પદ્ધતિમાં વપરાતું સૂત્ર કયુ છે ?
    View Solution
  • 5
    કાર્બનિક સંયોજનના $750$ ગ્રામનું સંપૂર્ણ દહન $CO _{2}$ના $420\, g$ અને $H _{2} O$ના $210\, g$ ઉત્પન્ન કરે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે $15.3$ અને ............. છે.
    View Solution
  • 6
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસના પરિમાપનમાં ફોસ્ફરસનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નહિ કરવામાં આવે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.
    View Solution
  • 9
    નીચે પૈકી કઈ શુધ્ધિકરણ  પ્રક્રિયામાં “અધિશોષણ” સિધ્ધાંત ઉપયોગી છે?
    View Solution
  • 10
    સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો. 
    View Solution