સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
$A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
$B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
$C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
$D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
Fact $(NCERT)$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 2
    કાર્બનિક સંયોજનના $750$ ગ્રામનું સંપૂર્ણ દહન $CO _{2}$ના $420\, g$ અને $H _{2} O$ના $210\, g$ ઉત્પન્ન કરે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે $15.3$ અને ............. છે.
    View Solution
  • 3
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 4
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસના પરિમાપનમાં ફોસ્ફરસનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નહિ કરવામાં આવે છે.
    View Solution
  • 7
    ${CuO}$ના $.....\,\times 10^{-2}$ મોલ્સની સંખ્યા, જેનો ઉપયોગ ડ્યુમા પદ્ધતિમાં $57.5 \,{~g}$ ${N}, {N}$-ડાઇમિથાઇલએમિનોપેન્ટેનના નમૂનામાં અંદાજ માટે કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 8
    બેન્ઝિન અને ક્લોરોફોર્મના મિશ્રણનું અલગીકરણ કઈ રીતે કરશો ?
    View Solution
  • 9
    એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
    View Solution
  • 10
    પેપર ક્રોમેટ્રોગ્રાફી માટે શું ખોટું છે ?
    View Solution