વિધાન $P$ અને $Q$ વાંચો :

$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A  વિધાન $P$ સાચું છે, $Q$ ખોટું છે.
  • B  વિધાન $P$ અને $Q$ બંને સત્ય છે.
  • Cવિધાન $Q$ સાચું છે, $P$ ખોટું છે.
  • D  વિધાન $P$ અને $Q$ બંને અસત્ય
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

    $R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી ?
    View Solution
  • 3
    કોષરસસ્તરમાં લિપિડ અણુની ગોઠવણી માટે સાચું વિધાન કયું છે?
    View Solution
  • 4
    મંદવહનની ક્રિયા કયા પ્રકારે થાય ?
    View Solution
  • 5
    મધ્યપટલ શેનું બનેલું હોય છે ?
    View Solution
  • 6
    તેમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે :
    View Solution
  • 7
    $rRNA$ કઈ અંગિકામાં જોવા મળે છે ?
    View Solution
  • 8
    નીચેની આકૃતિમાં કયા અક્ષર વડે દર્શાવેલી રચનાનો પ્રાણીકોષમાં અભાવ હોય
    View Solution
  • 9
    માનવમાં ઓકિસજનનું વહનન કરતાં કોષોનું કદ $...........\mu m$ છે.
    View Solution
  • 10
    કોષરસતંતુ એ........
    View Solution