$S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે
$R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.
  • A$S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • B$S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • C$S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કશાની રચનામાં આવેલ તંતુ શેનું બનેલ છે ?
    View Solution
  • 2
    ફ્લુઈડ મોઝોઈક મોડેલ ($Singer$ અને $Nicolson$ દ્વારા પ્રસ્તાવ મૂકેલું) અનુસાર કોષરસપટલ એ શાનું બનેલું છે?
    View Solution
  • 3
    સાચું વિધાન શોધો:
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો પ્લાસ્ટીડ રંગીન છે અને કેરોટિનોઇડ ધરાવે છે? 
    View Solution
  • 5
    આપણા શરીરમાં $O _2$ નું વહન કરતા કોષનો આકાર કેવો હોય છે
    View Solution
  • 6
    કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?
    View Solution
  • 7
    જીવાણુકોષમાં મુખ્ય $\text{DNA}$ ઉપરાંત આવેલ નાના ગોળાકાર $\text{DNA}$ ને શું કહે છે $?$
    View Solution
  • 8
    વિધાન $‘X’$ : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારનાં તંતુઓ વડે થાય છે સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

    વિધાન $‘Y’$ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટ્યુબ્યુલિનની બનેલી પોલી નલિકાઓ છે.

    View Solution
  • 9
    રિબોઝોમ્સ કણોનો વ્યાસ કેટલો છે $?$
    View Solution
  • 10
    $T.\,\, Schwann$ દ્વારા કોષ સિદ્ધાંત આપવામાં આવ્યો, .........દ્વારા કોષવાદનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
    View Solution