વિધાન : સંતુલને દરેક રાસાયણિક પ્રક્રિયા માટેનો પ્રક્રિયાનો પ્રમાણિત ગીબ્સ ઉર્જા ફેરફાર શૂન્ય થાય છે.

કારણ : અચળ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગીબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભુ થાય છે.

Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $2$ મોલ $C_2H_{6(g)}$ સંપૂર્ણ સળગે ત્યારે $3129\, kJ$ ઉષ્મા છૂટી પાડે છે. $C_2H_{6(g)}$ ની નિર્માણ ઉષ્મા કેટલી થશે ?

    $CO_{2(g)}$ અને $H_2O$ ના $\Delta H_f$ અનુક્રમે $-395$ અને $ -286$ $kJ \,mol^{-1}$ છે........$KJ$

    View Solution
  • 2
    એન્ટ્રોપી $(S)$ ને થર્મોડાયનેમિક્સ માપદંડ ગણતા આપમેળે થતા દરેક પ્રક્રમ માટે સ્વયંભૂયિતાની શરત ........
    View Solution
  • 3
    $100\,^oC$ તાપમાને પ્રવાહી પાણીના બાષ્પમાં રૂપાંતર સાથે સંકળાયેલ એન્થાલ્પી/ફેરફાર $40.8\, kJ\, mol^{-1}$ છે. તો આ પ્રકમ માટે એન્ટ્રોપી ફેરફાર ....$J\,{K^{ - 1}}\,mo{l^{ - 1}}$ થશે.
    View Solution
  • 4
    એન્ટ્રોપી ને લગતું સાચું વિધાન શોધો.
    View Solution
  • 5
    નીચેનામાંથી કઈ પ્રક્રિયા ક્યારેય સ્વયંભૂ પ્રક્રિયા થશે નહિ ?
    View Solution
  • 6
    $Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + 1/2 O_{2(g)}$ પ્રક્રિયા માટે $\Delta H$ નું મુલ્ય $= 30.56 \,KJ $ મોલ$^{-1}$ છે અને $\Delta S$ = $66 \,JK$$^{-1}$ મોલ$^{-1}$ છે. તો ......$K$ તાપમાને પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર શુન્ય થશે ?
    View Solution
  • 7
    એક આદર્શવાયુ ના $1$ મોલના  $300 \,K$ તાપમાન પર $10$ $atm$ થી  $1 \  atm$ સુધીના આદર્શ વાયુના એક મોલ ઉષ્મીય વિસ્તરણ દરમિયાન કરવામાં આવેલું કાર્ય ....... $cal$ (વાયુ અચળાંક  $ =2$)
    View Solution
  • 8
    પ્રાણાલીની આંતરિક ઉર્જા $U_1$ છે, તો બહારથી $450\, J$ ઉષ્મા લે છે અને $600\, J$ કાર્ય પુરૂ કરે છે તો પ્રાણાલીની અંતિમ ઉર્જા .......
    View Solution
  • 9
    સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી $\Delta S$ માં થતો ફેરફાર છે.
    View Solution
  • 10
    $NH_4OH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-51 .46\,kJ\,mol^{-1}$ અને $NaOH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-55. 90\,kJ\,mol^{-1}.$ છે. તો $NH_4OH$ ની આયનીકરણ ઊર્જા ......$kJ\,mol^{-1}$
    View Solution