Question
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કઈ રીતે થાય છે?

Answer

વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે કોઈ પણ વિધાનસભ્ય અગાઉથી નક્કી થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો આપી શકે છે તેમજ પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. એ પછી જે-તે ખાતાના મંત્રી પુછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે; અને જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. તેઓ પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે.
વિધાનસભ્યો અધ્યક્ષ (સ્પીકર) ના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો.
પાંડય, સોલંકી$($ગુજરાત$),$ પલ્લવ, ચોલ, ચેર, યાદવો, પાલ, ગઢવાલ, ચંદેલ $($બુંદેલખંડ$),$ પરમાર$($માળવા$),$ રાષ્ટ્રકુટ, ચૌહાણ $($શાકંભરી$)$
વિશાળ મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત ઔરગઝેબના સમયમાં કેમ થઈ ?
ભૂકંપ એટલે શું? ભૂકંપની પ્રક્રિયા સમજાવો.
શાસ્ત્રીય નૃત્યો વિશે માહિતી આપો $:$ કથક
વિધાન સાચું છે કે ખોટું તે જણાવો $:$
$(1)$ અકબરના મનસબદાર માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
$(2)$ ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
$(3)$ ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
$(4)$ દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
ટુક નોંધ લખો: રાજપૂતોની વીરતાભરી ગાથાઓ
રાજ્ય સરકારનાં કાર્યો જણાવો.
રેતીના ઢુવા કોને કહે છે ?
પંજાબ કેસરી 'રણજિત સિંહ'ની યુદ્ધનીતિ વિશે નોંધ લખો.
પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ અને તેની અસરો જણાવો.