વિદ્યુત ક્ષેત્રમાં $q$ જેટલાં ચાર્જને ગતી કરાવવામાં થતું કાર્ય નીચેનામાંથી શેનાં પર આધાર રાખતું નથી ?
A
કણનું દળ
B
બે બિંદુઓ વચ્યે સ્થિતિમાનો તફાવત
C
ચાર્જનું મૂલ્ય
D
આપેલ તમામ.
Easy
Download our app for free and get started
a (a)
Work done does not depend on mass of the particle.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?
ત્રણ કેપેસીટર ${C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}$ અને ${C}_{3}=12 \, \mu {F}$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે ${C}_{1}, {C}_{2}$ અને ${C}_{3}$ કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?
$C$ અને $2C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે અને $'V'$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારિત કરેલા છે. ત્યારે બેટરીને દૂર કરી અને કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ-ઈલેકટ્રીક અચળાંકના દ્રવ્ય વડે પૂર્ણ રીતે ભરવામાં આવે છે. તો કેપેસિટરનો સ્થિતિમાન તફાવત નક્કી કરો.
જ્યારે વિદ્યુતભારીત સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે ના અવકાશમાં હવાને ડાઈ ઈલેક્ટ્રીક માધ્યમ વડે બદલવામાં આવે છે. ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.....
બે સમકેન્દ્રિય ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે, ${R_1}$ ત્રિજયાવાળી ગોળીય કવચનો વોલ્ટેજ ${V_1}$ અને ${R_2}$ ત્રિજયાવાળી ગોળીય કવચનો વોલ્ટેજ ${V_2}$ છે,તો કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુએ વોલ્ટેજ કેટલો થાય? (${R_2} > x > {R_1}$)