વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
Medium
Download our app for free and get startedPlay store
c
$116\,mg $  સંયોજન એટલે કે $116 × 10^{-3}\,gm$ સંયોજન

$1\, mg = 10^{-3}\,gm$ હોવાથી

 સાયોજનનો અણુભાર = પદાર્થનું દળ $×$ $S.T.P.$ એ બાષ્પનું કદ $  = \frac{{116 \times {{10}^{ - 3}}}}{{44.8}} \times 22400\,\,\, = \,\,58.0\% $

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2 g$ એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા $N _{2}$ નું કદ $(NTP)$ એ $22.400\,mL$ માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી $\dots\dots$. [નજીકના પૂર્ણાંકમાં]

    (મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)

    View Solution
  • 2
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 3
    ક્રોમેટોગ્રાફીમાં $R$ એટલે.....
    View Solution
  • 4
    ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે $.........$
    View Solution
  • 5
    કેમફર એ અણુસૂત્ર શોધવામાં વપરાય છે. કારણ કે ....
    View Solution
  • 6
    સૂચી $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $II$ (મિશ્રણ) સૂચિ $II$ (અલગીકરણ તકનીક)
    $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ $I$ વરાળ નિસ્યંદન
    $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ $II$ વિભેદી નિષ્કર્ષણ
    $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ $III$ નિસ્યંદન
    $D$ Organic compound in $H _2 O$ $IV$ વિભાગીય નિસ્યંદન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 7
    કાર્બનિક સંયોજનોનાં અણુભાર નક્કી કરવાની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 8
    ક્રોમેટોગ્રાફી (વર્ણાલેખિકી) શુધ્ધિકરણ પધ્ધતિ માટે નીચે આપેલા પૈકી સાયું વિધાન શોધો.
    View Solution
  • 9
    હેલોજનોની કસોટી માટે, સોડીયમ નિષ્કર્ષણમાં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતાં પહેલા નીચેનામાંથી કયું સંયોજન ઉમેરવામાં આવે છે ?
    View Solution
  • 10
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution