Question
વિનુદાદાની કઈ ટેવથી સૌ પરિચિત હતા?

Answer

વિનુદાદા સીધું ભાષણ કરતા નહિ. એ કોઈ પણ કાર્યક્રમમાં શ્રોતાઓ સાથે - 'શું ગમ્યું? શા માટે ગમ્યું? તમે કોને સૌથી શ્રેષ્ઠ ગણશો? અમુક કૃતિમાં તમને શું વિશિષ્ટ લાગ્યું ?' – જેવા પ્રશ્નોથી સંવાદ કરતા. વિનુદાદાની આ ટેવથી સૌ પરિચિત હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પિતાજીના અવસાન બાદ બા દુઃખી થઈને બેસી રહ્યાં હોત તો શું થાત?
દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું- તમારા મત પ્રમાણે તે યોગ્ય છે? શા માટે?
તમને ઘરના આંગણામાં કયા કયા છોડ વાવવાનું ગમશે? કેમ?
નિશાળેથી આવ્યા બાદ સ્વપ્નિલને ખૂબ થાક કેમ વર્તાયો હશે?
કન્યાને નાગરવેલના છોડ સાથે કેમ સરખાવી હશે?
નિરંતર ઉદ્યોગ એટલે બા' - એમ લેખક શા માટે કહે છે ?
તમે કોઈ મુસીબતમાં હો, તો મદદ માટે કોની પાસે જશો? કેમ?
બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની શા માટે ના પાડી?
તમારા સંબંધી કાનમાં હૅન્ડ્સ ફ્રી લગાવીને બાઇક ચલાવે છે, તેમનું આ વર્તન યોગ્ય છે? કેમ?
દત્તુની જગ્યાએ તમને કોઈ પૂછે કે, “બેટા, તું કોનો ?" તો તમે શું જવાબ આપો? કેમ?