Question
બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની શા માટે ના પાડી?

Answer

બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની ના પાડી. કારણ કે, એ પાણીની વહેવાની ગતિ ખૂબ જ ધીમી હતી. તેમાં થણીબધી ગંદકી ભળેલી હતી. વળી, પાણી ઉપર ગંદુ ફીણ અને પરપોટા પણ ખૂબ જ હતા. શાસ્ત્ર મુજબ આવી નદીને અપવિત્ર ગણાય. આવી નદીના પાણીને અડાય પણ નહીં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free