Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીબાનો વાડો2 Marks
Question
નિરંતર ઉદ્યોગ એટલે બા' - એમ લેખક શા માટે કહે છે ?
✓
Answer
બા જીવ્યાં ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધાં નહોતાં. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યો હતો. તે કામઢાં હતાં અને સતત પ્રવૃત્તિશીલ રહેતાં હતાં. ઘરનાં નાનાં-મોટાં તમામ કામકાજ કરવાં અને બાળકોને ઉછેરવાં, દિવસરાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે, 'નિરંતર ઉદ્યોગ એટલે બા'.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.