વજનથી $40\%$ સાંદ્રતા ધરાવતુ $1$ લિટર દ્રાવણમાં દ્રાવ્યનુ દળ કેટલા ............. $\mathrm{g}$ થશે ? દ્રાવણની ઘનતા $1.2\, g / mL$ છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 2
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 3
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 4
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution
  • 5
    $5\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થને $100\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ થી ઘટીને $2985\, N\,m^{-2}$ થાય છે. તો આ પદાર્થનુ આણ્વિય દળ ............... $\mathrm{g/mol}$ થશે.
    View Solution
  • 6
    $20\,^o C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm$ છે. જો $20\,^o C$ તાપમાને $178.2\, g$ પાણીમાં $18\,g$ ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં તો પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ $Hg$નું .........$\,mm\,$ થશે.
    View Solution
  • 7
    $93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
    View Solution
  • 8
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 9
    દ્રાવણ ના ગુણધર્મોને લગતા નીચે આપેલા કયા વિધાનોમાંથી, એક વિરોધાભાસી અસર વર્ણવે છે
    View Solution
  • 10
    લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$
    View Solution