વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
  • A
    આવૃતિ અલગ હોય
  • B
    સ્થિતિસ્થાપકતા અલગ હોય
  • C
    વેગ અલગ હોય
  • D
    કંપવિસ્તાર ઘટે.
AIIMS 2006, Easy
Download our app for free and get startedPlay store
c
Since the speed of light changes in the second medium, its direction also changes.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓપ્ટીકલ ફાઈબર વડે કરાતું ટેલી કોમ્યુનિકેશન ધ્યાનમાં લો. નીચેના માંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 2
    સૂર્યનો વ્યાસ $1.4 \times {10^9}\,m$ અને સૂર્યનું પૃથ્વીથી અંતર ${10^{11}}\,m$ છે.$2\,m$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી પ્રતિબિંબનો વ્યાસ કેટલા .....$cm$ મળે?
    View Solution
  • 3
    $5^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે.લાલ અને વાદળી રંગના વક્રીભવનાંક $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગ વચ્ચેનો વિચલનકોણ કેટલા ......$^o$ થશે?
    View Solution
  • 4
    આકાશ બ્લૂ કરતાં લાલ દેખાવા માટેનું કારણ...
    View Solution
  • 5
    એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા $20\,cm$ છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય તો લેન્સનો પાવર $...............D$હશે.
    View Solution
  • 6
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $5$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $36cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    $+ 2.50 D$ અને $-3.75 D$ ડાયોપ્ટરના લેન્સને સંપર્કમાં રાખતાં તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા ....$cm$ થાય?
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
    View Solution
  • 9
    પ્રિઝમ કોણના $6°$ અને લીલા પ્રકાશ માટે વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય તો ન્યૂનત્તમ વિચલન ........$^o$ થશે.
    View Solution
  • 10
    ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?
    View Solution