વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી એ અજોડ લક્ષણ છે તેવું અનુમાન કરનાર વૈજ્ઞાનિક :
  • A
    સ્લીડન
  • B
    શ્વૉન
  • C
    વિર્શો
  • D
    રોબર્ટ હૂક
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કોષદીવાલનું કાર્ય નથી :
    View Solution
  • 2
    વનસ્પતિ કોષોમાં રસધાની ……...
    View Solution
  • 3
    તારકકાય (સેન્ટ્રોઝોમ) અને તારાકેન્દ્ર (સેન્ટ્રિએલ) ના સંદર્ભમાં ખોટું વિધાન શોધો

    $(a)$ તારકકાય એ અસ્પષ્ટ પારિતારાકેન્દ્રીય દ્રવ્ય  વડે ઘેરાયેલું હોય છે.

    $(b)$ તારકકાયમાં બંન્ને તારાકેન્દ્રો  એકબીજાને સમાંતર ગોઠવાય છે અને બંન્નેની રચના ગાડાંના પૈડા જેવી હોય છે.

    $(c)$ તારાકેન્દ્રએ અચોક્કસ જગ્યાએોથી પરિઘીય ટ્યુબ્યુલીનની બનેલી હોય છે.

    $(d)$ તારાકેન્દ્રનો મધ્યસ્થ પ્રોટીનનો બનેલો દંડ

    View Solution
  • 4
    તારાકેન્દ્રની આસપાસ આવેલા જીવરસને શું કહેવાય છે ?
    View Solution
  • 5
    રસધાનીનું કાર્ય
    View Solution
  • 6
    નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    કણાભસૂત્રિય $\text{DNA}$ એ $- ..........$
    View Solution
  • 8
    નીચે આપેલ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર છે.
    View Solution
  • 9
    રિબોઝોમનો મોટામાં મોટો પેટા એકમ $......$
    View Solution
  • 10
    કોણે જુદા જુદા પ્રકારના કોષોનો અભ્યાસ કર્યો હતો અને નોંધ્યું હતું કે, કોષો તેની ફરતે પાતળું સ્તર ધરાવે છે ?
    View Solution