વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

 કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસસ્તરનું સર્વ સ્વીકૃત મૉડલ કયાં વૈજ્ઞાનિકોએે આપ્યું ?
    View Solution
  • 2
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે?
    View Solution
  • 3
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 4
    નીચે આપેલ અંગિકા આદિકોષકેન્દ્રીમાં આવેલ છે.
    View Solution
  • 5
    જીવ દ્રવ્ય તંતુ કોષરસતંતુ એ $.......$
    View Solution
  • 6
    જીવાણુકોષોમાં કયું જટિલ કોષઆવરણ છે ?
    View Solution
  • 7
    સુકોષકેન્દ્રી કોષ પાસે ........
    View Solution
  • 8
    $......$ માં જળવિભાજન કરતા ઉત્સેચકોનો સંગ્રહ થાય છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 10
    કઈ અંગિકાઓ અંતઃપટલતંત્રનો ભાગ નથી ?
    View Solution