વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

 કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રાણીકોષ દ્વારા મોટા અણુના ગ્રહણની ક્રિયાને ......કહે છે
    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ નથી
    View Solution
  • 3
    પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયામાં રંજકકણો .......... માં હોય છે
    View Solution
  • 4
    સાચી જોડ શોધો.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી બંનેમાં હાજર હોય છે?
    View Solution
  • 6
    ઘનભક્ષણ અને પ્રવાહીભક્ષણ માટે મહત્ત્વની અંગિકા ........
    View Solution
  • 7
    કોઈપણ રંજકદ્રવ્ય ન ધરાવતા રંજકકણ
    View Solution
  • 8
    જીવાણુના કોષઆવરણમાં કેટલા સ્તરો સ્પષ્ટ તારવી શકાય છે ?
    View Solution
  • 9
    કોષરસતંતુ એ........
    View Solution
  • 10
    રિબોઝોમ્સનું સ્થાન
    View Solution