વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

 કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?
    View Solution
  • 2
    $S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

    $R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

    View Solution
  • 3
    રસધાનીમાં આવેલ ધાનીપટલ ......છે.
    View Solution
  • 4
    સમગ્ર કોષરસમાં પથરાયેલ નલિકામય રચનાઓનું જાળું :
    View Solution
  • 5
     સેટેલાઈટ રંગસૂત્રો શું ધરાવે છે
    View Solution
  • 6
    ફ્લૂઇડ મોઝેઇક મૉડલ જે કોષરસપટલ માટે છે, તેમાં .....
    View Solution
  • 7
    કોષરસપટલના સિંગર અને નિકોલસન મોડેલમાં બાહ્ય પ્રોટીન એ .....
    View Solution
  • 8
    નીચે આપેલમાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે.
    View Solution
  • 9
    કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ?
    View Solution
  • 10
    $A$ : બેસિલસ અને કોકસ પ્રકારના જીવાણુ વસાહતી સ્વરૃપમાં જોવા મળે છે.

    $R$ : જીવાણુમાં કોષવિભાજનથી સર્જાતા કોષો સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલા હોય છે.

    View Solution