$v_{o}$ આવૃતિ ઉત્સર્જન કરતું ધ્વનિઉદગમ $S$ એ સુરેખ રેખા પર $v$ ઝડપથી ગતિ કરે છે.સુરેખ રેખાથી અમુક અંતરે અવલોકનકાર સ્થિર રહેલા છે,તો તેને સંભળાતી આવૃતિનો આલેખ કર્યા છે.
$\left(t_{0}\right.$ એ સમય દર્શાવે છે,કે જ્યારે ઉદગમ અને અવલોકન કાર વચ્ચેનું અંતર લઘુતમ થાય. $)$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્થિત તરંગનું સમીકરણ $y=A \sin (100 t) \cos$ $(0.01 x)$ છે. જ્યાં $y$ અને $A$ મિલીમીટરમાં અને $t$ સેકંડમાં છે. તો ઘટક તરંગની ઝડપ .......... $m / s$ હશે.
જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર $400\, {Hz}$ થી $500\, {Hz}$ છે. જો ધ્વનિની ઝડપ $330\, {m} / {s}$ હોય, તો કારની ઝડપ (${km} / {h}$ માં) કેટલી હશે?
$34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .