Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.675\ g\ COCl_36NH_3$ ધરાવતું દ્રાવણ (મોલર દળ $= 267.5$) જેને કેટાયન વિનિમયમાંથી પસાર કરવામાં આવે તો દ્રાવણમાં ક્લોરાઇડ આયન મળે છે. તેને વધુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતાં $4.78\ g\ AgCl$ (મોલર દળ $= 143.5\ g$ મોલ$^{-1}$) મળે છે. તો સંકીર્ણનું સૂત્ર ....... ($Ag$ નો પ. દળ $= 108\ u$)
આણ્વિય સંધટન $M.5\, NH_3.Cl.SO_4$ ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ બે સમઘટકો $A$ અને $B$ ધરાવે છે. $A$ નું દ્રાવણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ અને $B$ નું દ્રાવણ $BaCI_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.
સંકીર્ણ સંયોજન $Co{(N{H_3})_5}C{l_3}$ ના એક મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. તે સંયોજનના $1$ મોલની $AgN{O_3}$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl\,(s)$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર ક્યું થશે ?