વર્ગ $12$ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની $pH\,8.26$ હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો $......\,g$ જથ્થો , $0.2\, M$ એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે.

(આપેલ : $pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3$ નું મોલર દળ $=17\, g\, mol ^{-1},NH _4 Cl$નું મોલર દળ $= 53.5\, g\, mol ^{-1}$

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
$POH =14-8.26$

$= pK _{ b }+\log \frac{\left[ NH _{4}^{+}\right]}{\left[ NH _{3}\right]}$

$=5.74=4.74+\log \frac{\left[ NH _{4}^{+}\right]}{0.2} \Rightarrow\left[ NH _{4}^{+}\right]=2$

Hence,$NH _{4} Cl =2 \times 53.5=107\,g$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 2
    $HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......
    View Solution
  • 3
    બેઝિક બફર કેવી રીતે બનાવી શકાય ?
    View Solution
  • 4
    સોડિયમ એસિટેટના જલીય દ્રાવણની $pH$$= ?$
    View Solution
  • 5
    જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
    View Solution
  • 6
    $NH_3$ + $H_2O$ $\rightleftharpoons$ $NH_4$+  $OH^-$ પ્રક્રિયામાં પાણી ....... સ્વભાવ ધરાવે છે.
    View Solution
  • 7
    લુઇસ સિધ્ધાંત મુજબ નીચેના પૈકી કયો બેઇઝ નથી.?
    View Solution
  • 8
    દ્રાવણમાં $pH = 5$, વધુ એસિડ ઉમેરવાથી તેના ક્રમમાં $pH = 2$ ઘટે છે. હાઇડ્રોજન આયન સાંદ્રતામાં વધારો.......ગણો
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો ક્ષાર હાઈડ્રોલાયસેબલ એનાયન છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી $KOH$ નાં પાંચ દ્રાવણને બનાવવામાં આવે છે.પ્રથમ $\to$$1$ લીટરમાં $ 0.1$ મોલ, દ્વિતીય $\to$$2$ લીટરમાં $0.2$ મોલ, તૃતિય $\to$$3$ લીટરમાં $0.3$ મોલ, ચતુર્થ $\to$ $4$ લીટરમાં $0.4$ મોલ પાચમું $\to $ $5$ લીટરમાં $0.5$ મોલ, પરિણામી દ્રાવણની $pH$ = .......?
    View Solution