Question
વર્ગોની સંખ્યાનો આધાર શાના પર રહેલો છે ?

Answer

વર્ગોની સંખ્યાનો આધાર અવર્ગીકૃત માહિતીના અવલોકનોની કુલ સંખ્યા પર રહેલો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો.
વિષમતા એટલે શું $?$ તેનું માપ શા માટે જરૂરી છે $?$
$a=\frac{1}{3}$ અને $r=1$ હોય તેવી ગુણોત્તર-શ્રેણીનાં પ્રથમ 15 પદોનો સરવાળો કેટલો થાય?
જો બે અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ ત્રણ અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
સરેરાશ વિચલનની ગણતરીમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક શા માટે લેવામાં આવે છે ?
કયા સંજોગોમાં કાર્બપિયર્સનના આસાદિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ?
એક ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ $2$ અને સામાન્ય ગુણોત્તર $5$ હોય, તો ચોથું પદ શોધો.
$f : A \rightarrow B, A = \{-3, -1, 1, 3\}; B = \{1, 0, 9\} f (x) = x^2$. એ વિધેય છે $?$
મધ્યસ્થ મેળવવા માટે અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં શા માટે ગોઠવવામાં આવે છે ?
એક માહિતીમાં મધ્યસ્થ અને મધ્યક અનુક્રમે 72 અને 75 હોય, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે ?