વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ $1\, mm$ છે. વર્નિયર સ્કેલનો $10$ મો કાંપો મુખ્ય સ્કેલના $9$ માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $7$ મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.1\, cm$ અને $3.2\, cm$ વચ્ચે અને તેનો ચોથો $VSD$ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા $cm$ હશે? ($VSD$ વર્નિયર સ્કેલ વિભાગ)
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
d Least count $=1 mm$ or $0.01 cm$
Zero error $=0+0.01 \times 7=0.07 cm$
Reading $=3.1+(0.01 \times 4)-0.07$
$=3.1+0.04-0.07$
$=3.1-0.03$
$=3.07 cm$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દળ $m$ અને ત્રિજ્યા $r$ વાળો એક દડો $\eta $ શ્યાનતાવાળા માધ્યમ માં પતન કરે છે. પદાર્થ નો વેગ શૂન્ય માથી ટર્મિનલ વેગ $(v)$ નો $0.63$ ગણો થાય એ દરમ્યાન લગતા સમય ને સમય નિયતાંક $(\tau )$ કહેવાય. $\tau $ નું પરિમાણ શું થશે?
રાશિ $f$ ને ${f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}$ મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં ${c}$ પ્રકાશનો વેગ, $G$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને $h$ પ્લાન્કનો અચળાંક છે તો $f$ નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?
વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ મિલિમિટરમાં માપન કરે છે અને વર્નિયર સ્કેલના $8$ કાંપા મુખ્ય સ્કેલના $5$ સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયરના બંને જબડા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. એક સળિયાને વર્નિયરના બંને જબડા વચ્ચે મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $36$ કાંપા જેટલું ડાબી બાજુ ખસે છે અને વર્નિયર સ્કેલનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો અવલોકનનું મૂલ્ય .......... $cm$ હશે.
એક તારનો વ્યાસ માપવા વપરાતા એક સ્ક્રુ ગેજ નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે
મુખ્ય માપનું અવલોકન: $0\;mm$
વર્તુળાકાર માપનું અવલોકન: $52$ મો કાપો મુખ્ય માપ પરનો $1\;mm$ વર્તૂળાકારનાં $100$ કાપા બરાબર છે તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થાય?