વર્ણવિપથન દૂર કરવા માટે લેન્સનું કેવું જોડાણ કરવું પડે?
  • A$f_R + f_v = 0$
  • B$f_R = f_v$
  • C$f_R > f_v$
  • D$f_R < f_v$
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25 \;cm$ જેટલી સમાન કેન્દ્રલંબાઇવાળા એક અંતર્ગોળ લેન્સ અને બર્હિગોળ લેન્સને એકબીજાનના સંપર્કમાં મૂકીને લેન્સોનું સંયોજન બને છે. આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો થશે?
    View Solution
  • 2
    અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ $P$ આગબ $30^{\circ}$ ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) $B C$ મે સમાંતર ગતિ કરે છે અને $A C$ બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
    View Solution
  • 4
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે $ 40 \;cm$ અને $ 4\; cm $ છે. ઓબ્જેકિટવથી $200 \; cm$ દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હોવું જોઇએ?
    View Solution
  • 5
    વર્ણવિપથન દૂર કરવા માટે લેન્સનું કેવું જોડાણ કરવું પડે?
    View Solution
  • 6
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 7
    $30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
    View Solution
  • 8
    $2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$

    ($n_1=$ હવાનો વક્રીભવનાંક)

    ($n_2=$ પાણીનો વક્રીભવનાંક)

    View Solution
  • 9
    એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ $\alpha $ ખૂણે ગાળીય કાચ પર આપાત થઇને $\beta $ ખૂણે વક્રીભૂત થાય છે.તો નિર્ગમન કિરણ આપાતકિરણ સાથે કેટલો ખૂણો બનાવે?
    View Solution