કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(1)$ કેપ્લરનો પહેલો નિયમ | $(a)$ આવર્તકાળનો નિયમ |
$(2)$ કેપ્લરનો બીજો નિયમ | $(b)$ કક્ષાનો નિયમ |
$(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ | $(c)$ ક્ષેત્રફળનો નિયમ |
વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.
વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.
ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો